ગુજરાતના ગૃહ મંત્રીની પુરી માહિતી | Home Manister Of Gujarat

ગુજરાતના ગૃહ મંત્રીની પુરી માહિતી | Home Manister Of Gujarat

વર્ષ 2025 માં ગુજરાતના ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી છે. જે એક યુવા નેતાના રૂપમાં ગુજરાતની પ્રજાના ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે. વર્ષ 2023 માં તેઓ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી મંત્રી બન્યા હતા.

ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ રાજ્ય માટે ઘણા અગત્યના કાર્યો કરી ચુક્યા છે. પોતાની કારકિર્દીના શરૂઆતી દિવસોમાં તે પ્રજા કલ્યાણ માટે વિવિધ કામો કરતા હતા. તેથી તેઓને ગુજરાતના લોકલાડીલા નેતા માનવામાં આવે છે.

આ નેતા ભારતીય જનતા પક્ષના ખુબ જ લોકપ્રિય અને પ્રભાવશાળી નેતા છે. જેઓ મજુરા મત વિસ્તારના ધારાસભ્ય પણ છે. તેઓ અત્યાર સુધીના ગુજરાતના સૌથી યુવા ગૃહ મંત્રી બન્યા છે.

ગુજરાતના ગૃહ મંત્રી કોણ છે

વર્તમાન સમયમાં ગુજરાતના ગૃહ મંત્રી શ્રીમાન હર્ષભાઈ રમેશભાઈ સંઘવી (Harshbhai Rameshbhai Sanghavi) છે. જેઓ ગુજરાતના એક જાણીતા અને યુવા નેતા છે. તેમને કાયદો અને વ્યવસ્થા અંગેનું બહોળું જ્ઞાન છે.

હાલ ગુજરાતમાં રાજ કરી રહેલ ભુપેન્દ્રભાઈ પટેલની સરકારમાં હર્ષભાઈને એક મહત્વ પૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. તેઓએ જેટલા પણ વિભાગોમાં કામ કર્યું છે, બધું જ મોટેભાગે વખાણવા લાયક છે.

પહેલા તેઓ ભાજપમાં એક સદસ્ય તરીકે જોડાયા હતા. વર્ષ 2008 માં તેમના કાર્યોથી પ્રભાવિત થઈને સરકારે તેમને યુવા મંત્રી તરીકેની જવાબદારી આપી હતી. તેઓ યુવા મોર્ચાના પ્રદેશ મહામંત્રી પણ બન્યા હતા.

આમ આપણા ગૃહ મંત્રી પોતાના ક્ષેત્રમાં સતત પ્રગતિ કરીને આગળ વધ્યા હતા. જો કે સમય સમય પર મીડિયા, વિપક્ષો તથા જનતા આમના શિક્ષણને લઈને સવાલો ઉઠવતી રહે છે. કારણ કે તેઓ ફક્ત ધોરણ 9 સુધી જ ભણેલા છે.

શ્રી હર્ષભાઈ સંઘવીની પુરી માહિતી

આપણા માનનીય હર્ષભાઈ ફક્ત રાજકારણ જ નહીં પરંતુ ધંધા અને વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે. તેમની પત્ની પ્રાચીબેન સંઘવી એક કુશળ ઉદ્યોગ સાહસિક તરીકે આગળ વધી રહી છે.

ભાજપના એક પ્રભાવી નેતા તરીકેની છબી બનાવનાર હર્ષભાઈ વિશેની વિસ્તૃત માહિતી ટૂંકમાં ટેબલ સ્વરૂપે જોઈ શકો છો.

વિગતમાહિતી
નામહર્ષ સંઘવી
જન્મ તારીખ8 જાન્યુઆરી 1985
જન્મ સ્થળસુરત, ગુજરાત
રાજકીય પક્ષભારતીય જનતા પક્ષ (ભાજપ)
વર્તમાન હોદ્દોગુજરાત રાજ્યના ગૃહ મંત્રી
શૈક્ષણિક લાયકાતધોરણ 9 સુધી
ચૂંટાયેલ વિધાનસભામજુરા
રાજનૈતિક વિસ્તારમજુરા, ગુજરાત
ઉંમર39 વર્ષ (2025 મુજબ)
પક્ષમાં પ્રવેશ
વિશેષ ઓળખયુવા ભાજપ નેતા

શ્રીમાન હર્ષભાઈ સંઘવીની તમામ જાણકારી

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના મજુરા વિસ્તારના વિધાનસભા સભ્ય તરીકે કાર્ય કરનાર હર્ષભાઈ એક જાણીતા નેતા છે. તેઓ અવારનવાર પોતાના વિવાદસ્પદ નિવેદનોના કારણે ચર્ચામાં બની રહેતા હોય છે.

ફક્ત ગૃહમંત્રી જ નહીં પણ આની પહેલા તેઓ રમત ગમત, યુવક દળ, ગ્રામ રક્ષક દળ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, રાજ્ય મહામંત્રી, જેલ સરહદી સુવિધા, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ, વાહન વ્યવહાર નિગમ, પોલીસ હાઉસિંગ, સરહદી સુરક્ષા જેવા વિવિધ વિભાગોમાં કાર્ય કરી ચુક્યા છે.

તેઓએ પોતાના રાજનૈતિક કરીઅરની શરૂઆતમાં યુવાનો માટે વ્યક્તિવ વિકાસ કેમ્પ, કારકિર્દી માર્ગદર્શન કેમ્પ, વિવિધ ખેલ આયોજન કર્યું હતું. જેથી તેઓ ઓછા સમયમાં જ એક લોક સેવા ભાવના રાખનારા નેતા તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા.

અત્યારે શ્રીમાન હર્ષભાઈ સુરત સહીત ગુજરાતભરમાં લોકપ્રિયતા મેળવી રહ્યા છે. આની પાછળનું મુખ્ય કારણ તેમની કાર્યશીલતા અને લોક નિષ્ઠા ગણાય છે. તેઓએ યુવા મોર્ચાના પ્રમુખ તરીકેની જવાબદારી પણ બખૂબીથી નિભાવી હતી.

હર્ષ સંઘવીની જીવન કથા

ગુજરાતના અનેક વિભાગોમાં કાર્ય કરી ચૂકેલા આ નેતાને ઘણો અનુભવ છે. જેનાથી તે દરેક વિભાગ કે દરેક ક્ષેત્રમાં ખુબ જ સારી રીતે કાર્ય કરી શકે છે. તેથી જ તેઓને ઓછા સમયમાં પણ વધુ લોકપ્રિયતા મળી ચુકી છે.

તો આવો જાણીએ ગૃહ મંત્રી તરીકે કાર્યરત શ્રીમાન હર્ષ સંઘવીના જીવનના મહત્વના પ્રસન્ગોના વિશે.

પરિચય

હર્ષ સંઘવી ગુજરાત રાજ્યના એક પ્રમુખ રાજકીય નેતા છે, જેઓ ભારતીય જનતા પાર્ટીના (ભાજપ) સક્રિય કાર્યકર્તા અને વર્તમાનમાં ગુજરાત સરકારના ગૃહમંત્રી તરીકે કાર્યરત છે.

જન્મ અને પ્રારંભિક જીવન

મૂળ સુરતના, સંઘવી એક ઉત્સાહી રાજકારણી છે જેઓએ પોતાના રાજકીય કારકિર્દીની શરૂઆત વેપાર પરિવારમાંથી કરી, જ્યાં તેમણે શિક્ષણ ગ્રહણ કર્યું અને ભાજપ સાથે સક્રિય રીતે જોડાયા.

રાજકીય પ્ર‍ાસંગિકતા

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નિકટ સહયોગી તરીકે, હર્ષ સાંઘવીએ રાજ્યમાં ભાજપની મજબૂત રાજકીય પ્રતિષ્ઠા બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

ગૃહ મંત્રી તરીકે કાર્ય

રાજ્યની આંતરિક સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી સાંભળતા, સાંઘવી ગુજરાતમાં શાંતિ, સુરક્ષા અને સુસંગતતા સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છે.

વ્યક્તિગત વ્યક્તિત્વ

તેઓ એક ગતિશીલ, સંવેદનશીલ અને લોકોના વિકાસ પ્રત્યે સમર્પિત નેતા તરીકે ઓળખાય છે, જેઓ સામાજિક કાર્યોમાં સક્રિય ભાગ લે છે અને રાજ્યના નાગરિકોની સેવા કરવા પ્રતિ પ્રતિબદ્ધ છે.

સંઘવીનું યોગદાન

ગુજરાત સરકારમાં, તેઓ શાસન, વહીવટ, અને લોક-કલ્યાણના વિવિધ પાસાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે રાજ્યના સર્વાંગી વિકાસમાં તેમનો ઉત્કૃષ્ટ યોગદાન દર્શાવે છે.

શ્રી હર્ષભાઈ સંઘવીની રાજકીય યાત્રા

સુરતના એક સામાન્ય પરિવારમાં જન્મેલા હર્ષભાઈ પહેલાથી લોકોની સેવા કરવામાં આગળ હતા. નાનપણથી જ તેમને તેઓના પરિવાર તરફથી પ્રજા કલ્યાણ જેવા આદર્શો શીખવા મળ્યા હતા.

પ્રારંભિક કાળ

  • હર્ષભાઈ સાંઘવીએ પોતાની રાજકીય યાત્રાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય કાર્યકર્તા તરીકે કરી.
  • તેઓ સુરતના મૂળ રહેવાસી હોવાના કારણે, શરૂઆતથી જ સ્થાનિક રાજકારણમાં સક્રિય રહ્યા.

પ્રારંભિક રાજકીય પગથીયા

  • અમદાવાદ શહેર કક્ષાએ તેઓએ ભાજપના યુવા વિભાગમાં સક્રિય ભૂમિકા ભજવી
  • રાજ્ય કક્ષાએ ક્રમશઃ તેઓએ પોતાની પ્રતિભા અને કાર્ય કુશળતા દ્વારા પક્ષમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું

મુખ્ય રાજકીય સ્ટેપ

  • નરેન્દ્ર મોદીના નિકટ સહયોગી તરીકે ઓળખાયા.
  • ગુજરાત ભાજપમાં ક્રમશઃ ઉચ્ચ પદ પર પહોંચ્યા.
  • વર્ષ ૨૦૨૨માં ગૃહ મંત્રી તરીકે નિયુક્ત થયા.

મહત્વપૂર્ણ સિદ્ધિઓ

  • અમદાવાદ શહેરની વિકાસ યોજનાઓમાં સક્રિય ભૂમિકા.
  • રાજ્યની આંતરિક સુરક્ષા મજબૂત કરવામાં મહત્વનો ફાળો.
  • યુવા કાર્યકર્તાઓ માટે પ્રેરણાનું સ્ત્રોત.

વર્તમાન સ્થિતિ

  • વર્તમાનમાં તેઓ ગુજરાત સરકારના ગૃહ મંત્રી તરીકે રાજ્યના વહીવટ અને વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

શ્રી હર્ષભાઈ સંઘવીનું શિક્ષણ

દેશના તથા ગુજરાત રાજ્યના અમુક એવા નેતાઓ છે જેઓ ઓછું ભણેલા હોવા છત્તા તેમનું કાર્ય ખુબ જ સચોટતા પૂર્વક કરતા હોય છે. આવા જ નેતાઓમાંથી એક છે, શ્રીમાન હર્ષભાઈ.

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ

  • સુરતની પ્રતિષ્ઠિત શાળામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું.
  • તેઓએ ઘરોં 9 સુધીનો અભ્યાસ કરેલો છે.

વ્યાવસાયિક તાલીમ

  • પરિવાર દ્વારા વ્યવસાય સંચાલન ક્ષેત્રમાં વ્યાવસાયિક પ્રશિક્ષણ મેળવ્યું.
  • વ્યવસાયિક તાલીમને કારણે તેઓને આ અંગેનું જ્ઞાન પણ પ્રાપ્ત થયું.

રાજકીય પ્રશિક્ષણ

  • ભારતીય જનતા પાર્ટીની શાખામાં રાજકીય પ્રશિક્ષણ અને કાર્યકર્તા તાલીમ પ્રાપ્ત કરી.
  • ત્યારબાદ તેઓએ આગળ વધવા માટે અન્ય નેતાઓ પાસેથી રાજકારણીય શિક્ષણ લીધું.

સતત શિક્ષણ

  • રાજકારણ, શાસન અને સંચાલન ક્ષેત્રે સતત સીખવાની પ્ર‍ક્રિયામાં સક્રિય.
  • અત્યારે પણ અવનવી વસ્તુઓ તથા કળા શીખવામાં રુચિ દાખવતા હોય છે.

શ્રીમાન હર્ષભાઈ સંઘવીનો પરિવાર

ગુજરાત રાજ્યના મૂળ સુરતના રહેવાસી હર્ષભાઈ તેમના પરિવાર સાથે એક સુખ પૂર્ણ જીવન વિતાવી રહ્યા છે. આ યુવા નેતાને તેમના કુટુંબનો ખુબ જ સહારો મળતો હોય છે. તેમની રાજકીય યાત્રાને તેમનો પરિવાર ખુબ પસંદ કરે છે.

પારિવારિક પૃષ્ઠભૂમિ

  • હર્ષભાઈ સંઘવી સુરતના એક વેપારી પરિવારમાંથી આવ્યા છે.
  • તેમનો પરિવાર મૂળ ગુજરાતનો એક સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત પરિવાર છે.
  • તેઓ પોતાના કૌટુંબિક પરંપરાગત વ્યવસાયમાંથી રાજકારણમાં આવ્યા છે.

પારિવારિક સભ્યો

  • તેમના પરિવારમાં કેટલા સભ્યો છે તે અંગેની કોઈ ચોક્કસ વિગતો તો નથી.
  • પરંતુ તેઓ પોતાના માતા પિતા તથા પત્ની સાથે એક કુટુંબમાં રહે છે.

પિતા

  • હર્ષભાઈ સંઘવીના પિતાનું નામ રમેશભાઈ સંઘવી છે.
  • જેઓ મૂળ રૂપે ગુજરાત રાજ્યના શહેરના વતની છે.

માતા

  • તેમની માતાનું નામ શ્રીમતી દેવેન્દ્રબેન રમેશભાઈ સંઘવી છે.
  • તેઓએ નાનપણથી જ હર્ષભાઈનો ઉછેર ખુબ જ સારી રીતે કર્યો હતો.

પત્ની

  • હર્ષભાઈના જીવનમાં તેમની પત્નીની ભૂમિકા ખુબ જ અગત્યની રહી છે.
  • તેમની પત્નીનું નામ શ્રીમતી પ્રાચીબેન હર્ષભાઈ સંઘવી છે.

વ્યક્તિગત જીવન

  • તેઓ પોતાના પરિવાર સાથે સુરતમાં રહે છે.
  • પરંપરાગત ગુજરાતી પરિવાર તરીકે ઘનિષ્ઠ સંબંધો જાળવે છે.
  • વાર-તહેવારે તેમના પરિવારના બધા સભ્યો સાથે હોય છે.

હર્ષભાઈ સંઘવી સાથેની સંપર્ક પ્રક્રિયા

અત્યારે ગુજરાતના ગૃહ મંત્રી તરીકે સક્રિય નેતા હર્ષભાઈ રમેશભાઈ સંઘવી સાથે ઘણા લોકો કામ માટે સંપર્ક કરવા માંગતા હશે. જો કે સંપર્ક કેવી રીતે કરવો તે અંગેની સચોટ જાણકારી દરેક પાસે ઉપલબ્ધ હોતી નથી.

આ માટે અમે અહીં શ્રીમાન હર્ષભાઈ સંઘવી સાથેના સંપર્ક માટેના તમામ પ્રક્રિયાને અહીં દર્શિત કરી છે.

ઓફિસનું સરનામું

  • શુભલક્ષ્મી કોમ્પ્લેક્સ, જી-29, મહારાજા અગ્રસેન ભવન આરડી, સિટી લાઇટ ટાઉન, રોડ, સુરત, ગુજરાત 395007
  • રૂમ નંબર 1, પહેલો માળ, સ્વર્ણિમ શંકુલ-2, સચિવાલય, સેક્ટર-10, ગાંધીનગર

સંપર્ક નંબર

  • 9925222222
  • 9825227222
  • 2325001587

ઇ-મેઇલ આઈડી

  • sanghaviharsh@yahoo.com
  • mlamajura@gmail.com
  • home@gujarat.gov.in

મહત્વની નોંધ : અહીં આપેલ સંપર્ક સ્ત્રોત સિવાય પણ તમે શ્રી હર્ષ સંઘવી સાથે જોડાવા માટે તેમને ટ્વિટર હેન્ડલ, ફેસબુક, થ્રેડ્સ, ઇન્સ્ટાગ્રામ અને યુટુયબ પર જોઈ શકો છો.

સવાલ જવાબ

હોમ મિનિસ્ટરને લઈને લોકોમાં ઘણા સવાલ હોય છે. એવી જ રીતે શ્રીમાન હર્ષભાઈને લઈને પણ લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉભા થાય છે. તેમાંથી મુખ્ય સવાલોના જવાબ અહીં દર્શાવવામાં આવ્યા છે.

(1) વર્તમાન સમયમાં ગુજરાતના ગૃહમંત્રી કોણ છે તેની માહિતી આપો?

હાલ 2025માં ગુજરાતના ગૃહ મંત્રી તરીકેની કામગીરી શ્રી હર્ષભાઈ સંઘવી બજાવી રહ્યા છે. જેઓ સુરતના મુજરા સીટના વિધાનસભા સભ્ય છે.

(2) શ્રી હર્ષભાઈ સંઘવી ક્યાં લોકશાહી પક્ષ સાથે સંકળાયેલા છે?

શ્રી હર્ષભાઈ સંઘવી પોતાના રાજકીય સફરમાં પહેલાથી જ ભારતીય જનતા પક્ષ એટલે કે ભાજપ સાથે જોડાયેલા છે.

(3) શ્રીમાન હર્ષભાઈ સંઘવી શું શૈક્ષણિક લાયકાત ધરાવે છે?

આપણા ગૃહ મંત્રી તરીકે કાર્ય કરનાર શ્રીમાન હર્ષભાઈ સંઘવી ધોરણ 9 પાસ સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવે છે.

(4) હર્ષ સંઘવી કઈ બાબતે ગુજરાતમાં વધુ લોકપ્રિય નેતા ગણાય છે?

વાત કરીએ હર્ષભાઈ સંઘવીની લોકપ્રિયતાની તો તેઓ નાની ઉંમરના યુવા નેતા તરીકે ગુજરાતભરમાં વધુ લોકપ્રિય છે.

(5) શ્રી હર્ષ સંઘવીની ધર્મપત્નીનું નામ શું છે?

નેતા હર્ષભાઈ સંઘવીની પત્નીનું નામ શ્રીમતી પ્રાચીબેન સંઘવી છે. તેઓ પણ હર્ષભાઈની જેમ સામાજિક કાર્યો કરે છે.

આશા કરુ છુ ગુજરાતના ગૃહ મંત્રી વિશેની તમામ જાણકારી આપવામાં સફળ રહી છુ. પોસ્ટ પસંદ આવી હોય તો અન્ય લોકો સુધી પણ પહોંચાડો.

We will be happy to hear your thoughts

Leave a reply

Gujarat Mantri
Logo